Dr. Jayendrasinh Jadeja

Dr. Jayendrasinh Jadeja This is the official Page of Dr. Jayendrasinh Jadeja. He is the author of the famous book'Chinagari' on 3rd September 2007
(5)

He is the main, earliest, and original concept developer of Unique identity numbers and cards in India and demonetization.

18/04/2024

*સમસ્ત ક્ષત્રિય સમાજની સંસ્થાઓ જોગ સંદેશ*

આપણી ક્ષત્રિય અસ્મિતાની લડાઈ સાથે જોડાયેલા ગુજરાત રાજ્યની સમસ્ત ક્ષત્રિય સમાજની સંસ્થાઓના હોદેદારોને પધારવા ખાસ ખાસ આહવાન સહ આમંત્રણ છે... (જેવો સંકલન સમિતિ સાથે નથી જોડાયેલા એવા એવા સમસ્ત ક્ષત્રિય સમાજના સંસ્થાકીય હોદેદારોને ખાસ પધારવું)

તારીખ: 19.04.2024 સાંજે 4.00 વાગે સ્થળ: રાજપૂત વિદ્યાસભા, ગોતા, અમદાવાદ

નોંધ: સંકલન મીટીંગ બાદ સુરુચિ ભોજન સાથે લેશું

જય માતાજી

કોર ટીમ
*સંકલન સમિતિ- ગુજરાત રાજ્ય સમસ્ત ક્ષત્રિય સમાજ સંસ્થાઑ*

ઊંચા લક્ષ્ય માટે  પરીક્ષા આપવી જ પડે!
18/04/2024

ઊંચા લક્ષ્ય માટે પરીક્ષા આપવી જ પડે!

આ એક જૂનો લેખ મળ્યો છે! સરકારો એ રાજપુતો સાથે વારંવાર વચનભંગ કરેલા જ છે! સરકારો ની વિશ્વસનીયતા સંદિગ્ધ છે!
17/04/2024

આ એક જૂનો લેખ મળ્યો છે! સરકારો એ રાજપુતો સાથે વારંવાર વચનભંગ કરેલા જ છે! સરકારો ની વિશ્વસનીયતા સંદિગ્ધ છે!

17/04/2024

એકતા કોઈપણ ભોગે ટકાવી રાખીશું. !

યુદ્ધ સમયે આગેવાની માં વિશ્વાસ રાખવો એ યુદ્ધ જીતવાનો મુખ્ય મંત્ર છે! સંકલન સમિતિ, કોર કમિટી માં વિશ્વાસ કોઈપણ ભોગે બનાવી રાખજો. ઘણાં પરિબળો આપણી એક્તા તોડવા કોશિશ કરશે. એમના કાવતરાં માં ફસાતા નહિ.
કોર કમિટી, સંકલન સમિતિ અદ્ભુત કાર્ય કરી રહી છે. આપણાં સૌનો તેઓને ટેકો છે..

બધાએ નેતા થવાની જરૂર નથી!
અશિષ્ટ ભાષા તો એક સાચો રાજપૂત તો દુશ્મન માટે પણ નથી વાપરતો! ક્ષત્રિય ધર્મ અને સંસ્કાર થી ઓળખાય છે! ગમે તેવી મૂશ્કેલ પરિસ્થિત માં ક્ષત્રિય ધર્મ અને સંસ્કાર જાળવી રાખજો.

કારણ વગર પ્રસિદ્ધિ માટે દરરોજ વિડિયો બનાવવો નહિ. એવું કરશો તો તમારી કિંમત કોડી ની થઈ જશે!
વ્યકિત નું કોઈ મહત્ત્વ નથી! સમાજ ની એક્તા એજ સાક્ષાત ઈશ્વરનું સ્વરૂપ છે!
આપણૅ સૌ પણ ધ્યાન રાખવું. આવા કોઈપણ ખરાબ ભાષા ના વિડિયો ફોરવર્ડ ન કરવા!
મીડિયા તો sponsored હોય છે! આંદોલન તોડવા બધુ કરે! પણ આ વખતે આ ધર્મ યુદ્ધ છે! આપણે લડવાનું જ છે! કૃષ્ણમ વંદે જગદગુરુ, ભગવાને જ ધર્મ યુદ્ધ કરવાનું કહ્યું છે!

- ડો જયેન્દ્રસિંહ જાડેજા

આખા દેશમાં ક્ષત્રિય મહા સંમેલન ની ચર્ચા.
16/04/2024

આખા દેશમાં ક્ષત્રિય મહા સંમેલન ની ચર્ચા.

16/04/2024

સંકલન સમિતિ ની કોર કમિટી દ્વારા આજરોજ તારીખ 16/04 ના પ્રેસ કોન્ફરન્સ થી ભાગ - ૦૨ પહેલાની કરી જાહેરાત
પ્રવકતા: કરણ સિંહ ચાવડા દ્વારા જાહેરાત.

આવતીકાલે રામનવમી નિમિતે ભગવાન શ્રી રામ રાજ્ય ના ઘોષ સાથે *પુરષોતમ રૂપાલા નહિ પણ હવે ભાજપ સામે ની રણનીતિ કરી જાહેર*

▪️રામનવમી થી આંદોલન ના દ્વિતીય ચરણ મા હવે થી ભાજપ નો સ્પષ્ટ બહિષ્કાર કરવામાં આવશે

▪️ગુજરાત મા જ્યા જ્યા પણ ભાજપ ની સભાઓ / કાર્યક્રમ થશે ત્યાં ક્ષત્રિય સમાજ દ્વારા કાળા વાવટા ફેરવી શાંતિ પૂર્વક ભાજપ ના કાર્યક્રમ નો વિરોધ કરવામાં આવશે.

▪️ગુજરાત ના ક્ષત્રિયો વસતા દરેક ગામો મા ભાજપ વિરૂદ્ધ મતદાન કરવાના બેનર લગાવવામાં આવશે.

▪️19 એપ્રિલ સુધી કો રૂપાલા ની ફોર્મ પરત ખેંચવામાં ના આવ્યું તો આગામી 7 મે સુધી સમગ્ર ગુજરાત મા ભાજપ વિરોધ મા પ્રચાર ઝુંબેશ શરૂ કરવામાં આવશે.

▪️ 7 મે ના થનારી લોકસભા ચૂંટણી મા ભાજપ નો બહિષ્કાર કરીને વિરોધ મા ઉભેલા સક્ષમ ઉમેદવાર ને મત આપવાની અપીલ કરવામાં આવશે.

▪️દરેક ક્ષત્રિય તથા ક્ષત્રિય સમાજ ને સમર્થન આપનાર દરેક સમાજ ને સાથે લઈને સમગ્ર ગુજરાત ની 26 લોકસભા સીટ ઉપર ભાજપ વિરૂદ્ધ મા મતદાન કરવામાં આવશે.

આગામી 19 એપ્રિલ ના સાંજે 05 કલાકે સંકલન સમિતિ દ્વારા આગામી કાર્યક્રમો નક્કી કરીને ફરી જાહેર કરવામાં આવશે

*કોર કમિટી; રાજપૂત સંસ્થાઓની સંકલન સમિતિ - ગુજરાત* 🚩

ચાલુ સભા માં રાજીનામું. રવિરાજ સિંહ વાળા. તળાજા
16/04/2024

ચાલુ સભા માં રાજીનામું. રવિરાજ સિંહ વાળા. તળાજા

*રૂપાલાએ સહકાર માગ્યો તો ક્ષત્રિયોએ અલ્ટિમેટમ આપ્યું:* પી.ટી.જાડેજાએ કહ્યું-19મી સુધીમાં ફોર્મ પાછું નહીં ખેંચે તો પાર્ટ...
16/04/2024

*રૂપાલાએ સહકાર માગ્યો તો ક્ષત્રિયોએ અલ્ટિમેટમ આપ્યું:* પી.ટી.જાડેજાએ કહ્યું-19મી સુધીમાં ફોર્મ પાછું નહીં ખેંચે તો પાર્ટ-2 શરૂ થશે, મોદીને અમે ભગવાન માનીએ છીએ

પી.ટી.જાડેજાએ કહ્યું-19મી સુધીમાં ફોર્મ...

વીર પુરુષ!
16/04/2024

વીર પુરુષ!

ખોટી અફવાઓ ઉપર ધ્યાન ન આપો. PT Jadeja એ શું કહયું? વાંચો. કોઈપણ લડત માં ધૈર્ય અને દ્રઢતા ખુબ મહત્ત્વ ના હોય છે! આધુનિક ય...
16/04/2024

ખોટી અફવાઓ ઉપર ધ્યાન ન આપો. PT Jadeja એ શું કહયું? વાંચો. કોઈપણ લડત માં ધૈર્ય અને દ્રઢતા ખુબ મહત્ત્વ ના હોય છે! આધુનિક યુગમાં અહિંસા પણ એટલી જ મહત્ત્વ ની છે! નિણર્ય આપણાં હાથમાં નથી! હા, એ લોકો વાત ન જ સ્વીકારે તો આપણૅ જે કરવાનું છે, એ અંગે આપણૅ સૌ સંકલન સમિતિ ની કોર કમિટી ને follow કરીયે. યુદ્ધ માં નેતાગીરી વિરૂદ્ધ ક્યારેય ન જવાય!

16/04/2024

See press conference by P T Jadeja. Today

16/04/2024

*ધ્રોલ ક્ષત્રિયસમાજ દ્રારા ભોજન પ્રસાદ રવેચી હોટલ બાજુમાં , સણોસરા. 🦁🤴🚩🔱 ક્ષત્રિય ભાઈઓ,માતાઓ એ ભોજન પ્રસાદ 7000 ભાઈઓ એ રાત્રે 1:30 સુધી પ્રસાદ લીધો. અને ટાર્ગેટ નોંધણી 1350હતી છતા ખુબ સારી વ્યવસ્થા જળવાઇ રહી અને સર્વે સ્વયંસેવકો ખુદ લાગી ગયા હતા કામમાં હાવજો🦁🤴 નો ખુબ ખુબ આભાર સહ આ ભગીરથ કાર્ય માટે અભિનંદન આ કાર્ય થકી ખંભાળીયા, જામનગર, દ્વારકા, કલ્યાણપુર, અને આગળ ના બધા ગામના ભાયો દ્રારા સમાજ નો આભાર માન્યો છે. અને સહયોગ માટે પણ જણાવેલ 🚙🚕🚗👍*

16/04/2024

*સંકલન સમિતિ નો એક જ સૂર*

મુખ્યમંત્રી શ્રી & ગૃહ મંત્રી ને મળ્યા પછી પણ સંકલન સમિતિ એના નિર્ણય ઉપર મક્કમ છે

*પુરુષોત્તમ રૂપાલા ની ટીકીટ રદ થાય..*

તારીખ - ૧૬/૦૪/૨૦૨૪ રાત્રે ૦૨ વાગે

▪️ગુજરાત રાજ્ય ની રાજપૂત સંસ્થાઓની સંકલન સમિતિ ની કોર કમિટી

ક્ષત્રિય સમાજ ની એક જ માંગ છે પુરષોતમ રૂપાલા ની ટીકીટ રદ થાય અને ફોર્મ પાછું ખેંચાય. ટિકિટ રદ નહિ થાય તો આગળ ના કાર્યક્ર્મ જાહેર કરવામાં આવશે.

👆👌🔱14thअप्रैल2024 राजपूतों के इतिहास का ऐतिहासिक दिन बन गया क्योंकि आज के दिनक्षत्रिय स्वाभिमान महा सम्मेलन में 10 लाख क...
15/04/2024

👆👌🔱14thअप्रैल2024 राजपूतों के इतिहास का ऐतिहासिक दिन बन गया क्योंकि आज के दिन
क्षत्रिय स्वाभिमान महा सम्मेलन में

10 लाख क्षत्रिय भाई बहन इकठ्ठे होकर इतिहास बना दिया।

*राजकोट* जिले के *रतनपर* गांव के *रणमैदान* से अपने **रूद्ररूप* के साथ
**राजपूत* एवं
*क्षत्रिय *क्षत्रियानियों* ने
अपनी अस्मिता की लड़ाई और अपनी संस्कृति और सुनहरे इतिहास के अपमान का *मुंहतोड़* जवाब देने केलिए
*और*
*राजकीय* नेता *?* *रूपालाजी* को सद्बुद्धि प्राप्त हो और उन्हें ज्ञात हो के किसी भी समाजका अपमान करनेसे खास करके " *राजपूत समाज* का"
उन्हें जो आज जेलना पड़ रहा है उससे ज्यादा शायद
अगर ना समझे तो उससे बड़ा नुकसान सिर्फ उनको ही नहीं उनके पक्ष को भी जेलना पड़ सकता है । इसी कारण👇
**अहंकारी,अभिमानी अज्ञानी रूपलाजीको*
*रामभगवानश्री* सद्बुद्धि
दे इसलिए लोकशाही की गरिमा का ध्यान रखते हुए पूरी िशस्तता के साथ लाखों की तादात में राजपूत राजपूतानीया अपने-अपने राजपूताने महल घरो (जंगलों) को छोड़कर स्वयंभू सभी
शेर सिंहो सिंहन ने इकट्ठे होकर इतिहास बना दिया इतना ही नहीं और इतिहास को दोहराकर यह संदेश भी सभी को दे दिया कि अगर हमारी अस्मिता को कोई चोट पहुंचाएगा तो *आजभी* हम उनके सामने उतने ही जोर से जवाब देंगे जिस तरह महाराणा प्रताप ने महाराजा शिवाजी ने महारानी लक्ष्मी बाई ने दुश्मनों को दिया था।
जय भवानी भवानी
जय मातादी के नारो से आकाश में ही नहीं गुजरात की राजकरण में तहलका मचा दिया।।

15/04/2024

10, લાખ મળ્યા છતાં, દેશ માં સૌથી શિસ્ત બદ્ધ અધિવેશન!

રાજપૂત સમાજ ની શિષ્ટતા, ધૈર્ય, અનુશાસન અને શિસ્તબદ્ધતા તો જુવો સાહેબ , કાર્યક્રમ પૂરું થયું અને બીજા દિવસ નો આ વીડિયો છે જેમાં દેખાય છે કે 4 દિવસ જૂના ટીટોડી ના ઇંડા ને પણ કોઈ પણ પ્રકાર નું નુકશાન નથી થવા દીધું, !

ક્ષત્રિય સ્વાભિમાન સંમેલન રાજકોટ, બન્યું છે,  ગુજરાત રાજ્યની સ્થાપના પછી નું સૌથી મોટુ જન સંમેલન.* *ઉમટી પડયો છે સ્વયંભૂ...
15/04/2024

ક્ષત્રિય સ્વાભિમાન સંમેલન રાજકોટ, બન્યું છે, ગુજરાત રાજ્યની સ્થાપના પછી નું સૌથી મોટુ જન સંમેલન.*

*ઉમટી પડયો છે સ્વયંભૂ શિસ્તબદ્ધ જનસૈલાબ*
રતનપર, રાજકોટ ખાતે.
તટસ્થ અંદાજો મુજબ 10 લાખ જેટલા લોકો સ્વયંભુ આ સ્વાભિમાન સંમેલન માં હાજર રહ્યા હતા.
ગૂજરાત ની કોઈપણ સમાજ, જ્ઞાતિ ના સંમેલન માં એટલી સંખ્યા ક્યારેય નથી થઈ!
વાહ ક્ષત્રિયો! ક્ષત્રિય યુદ્ધે ચડે ઍટલે તેને રોકવો મુશ્કેલ છે! આ આધુનિક યુદ્ધ જૂના હથિયારો થી નહિ પણ સંગઠનથી, અહિંસા થી, એકતા થી, અદુભૂત સ્વયં શિસ્ત થી, અને ધ્યેય ની દૃઢતાથી લડવાનું છૅ! આ જ આધુનિક યુગ ના હથિયારો છે!

*रोटी के बाद मनुष्य की सबसे बड़ी कीमती चीज उसकी संस्कृति होती है।*
- दिनकर*

*शौर्यं तेजो धृतिर्दाक्ष्यं युद्धे चाप्यपलायनम् ।*
*दानमीश्वरभावश्च क्षात्रं कर्म स्वभावजम् ॥

*जो असंभव दिखता है, वह भी संभव हो जाएगा! जो वैभव खोया था, पुनः प्राप्त हो जाएगा!*

*ક્ષત્રિય ધર્મ યુગે યુગે 🚩**

13/04/2024

*આવતીકાલ તારીખ 14.04.2024 ને રવિવાર ના રોજ સાંજે 4.00 વાગ્યે રાજકોટ ના રતનપર ખાતે યોજાનાર ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલન માં ભાગ લેવા સમગ્ર ગુજરાત ના અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ, મહિલા સંઘ અને યુવા પાંખ ના તમામ જિલ્લાના કાર્યકર્તા શ્રી ઓ ને આહવન કરું છું. મહા સંમેલન માં ભાગ લેતી વખતે ગમે તેવી વિકટ પરિસ્થિતિનો સામનો કરી ને પણ આપણૅ શિસ્ત અને સંયમ સાથે હાજરી આપવાની છે. મહાસંમેલન સંપૂર્ણ પણે વિના વિઘ્ને પૂર્ણ થાય તે જોવાની જવાબદારી આપણી સર્વે ની છે એ યાદ રહે.*

શ્રી દિપકસિંહ ઝાલા
પ્રદેશ અધ્યક્ષ
અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ.

12/04/2024

ક્ષત્રિય સમાજ ના આંદોલન અંગે હાલ ની પરિસ્થિતિ અંગે ડો જયેન્દ્રસિંહ જાડેજા નું ટુંકુ સ્ટેટમેન્ટ.
Date : 12 એપ્રિલ 2024..

VTV માં ડો જયેન્દ્રસિંહ જાડેજા નું પુરું interview.
12/04/2024

VTV માં ડો જયેન્દ્રસિંહ જાડેજા નું પુરું interview.

- આ વિરોધ કોને જીત અપાવશે ? I VTV GUJARATI ...

12/04/2024
12/04/2024

Comptech electric scooter launched!

12/04/2024

A Comptech electric scooter is launched. Congratulations and Best wishes to Resp. Vinod Singhji Rathore and family. This EV scooter has unique features and sources battery from the same supplier as TATA motors. Huge wheel base,huge space and top most in safety and duration of battery charge.
We strongly recommend booking a Comptech electric scooter. Delivery will start from May 2024. I took a test drive also. An amazing experience!
Dr Jayendra Sinh Jadeja

12/04/2024

*સફળતા માટે સૌને ખાસ વિનંતી*

લાંબા સમય ની ઠંડી તાકાત ખડી કરવા, અહિંસા , મુદ્દા થી ભટકીએ નહિ એ માટે આ જરૂરી છે.

બીજી ખાસ વિનંતી: આપણાં કોઇ ભાઇ, બહેન કે નેતાઓ વિષે ના કોઈપણ નેગેટીવ પ્રચાર માં ન પડીએ. કોઈ પ્રયત્ન કરે તો પણ નહિ! મુદ્દા થી ચલિત ન થઈએ!

■ રાજપૂત ક્ષત્રિય તરીકે આપણે આપણા સંસ્કાર, મુજબ સંપૂર્ણ શિસ્તબદ્ધ રીતે જ કોઈ પણ કાર્યક્રમ માં કે રીલીઓ માં જોડાય..

▪️ગામડાઓ માં કે અન્ય જગ્યાએ વિરોધ નોંધાવો તો માત્ર શાંતિપૂર્ણ રીતે જ કરો.. જરા પણ ઉશ્કેરણી માં ન આવીએ..

▪️કોઈ એ કોઇ કાયદો વ્યવસ્થા ખોરવાય તેવી હરકત કરવી નહી અને કોઇ ને કરવા પણ દેવી નહી

▪️જેવુ કોઇ દેખાય કે જે ટોળા ને હિંસક બનાવવા ની કોશીસ કરતુ હોય તેને પકડી લેવો..

▪️એવા લોકો જે આપડા વિરોધી છે જે આપડુ આંદોલન આડા પાટે ચડાવવા કોશીસ કરે છે..

▪️તેમના હાથા બનવુ નહી
તેઓ આપણને કાયદાકીય રીતે ફસાવવા માગે છે

▪️આજે ખાલી આપડી હિમ્મતની નહી પણ સંયમ ની પણ પરીક્ષા છે..

▪️ખોટા કેશ ઉભા કરીએ ને વર્ષો સુધી કોર્ટ કચેરીઓ માં ધક્કાઓ ખવડાવી મનોબળ તોડવા ના પ્રયાસો થશે.. માટે ખાસ ટકેદારી રાખીએ..

▪️ભુતકાળ માંથી શીખ મેળવીએ... સભાઓ, રેલીઓ ,મહા સંમેલન આવેદન પત્ર માં સંપૂર્ણ સાંતિપૂર્ણ રીતે શિસ્તબદ્ધ રીતે જ યોજીએ.

▪️મહા સંમેલન માં આપણા પરંપરાગત વાહનો સાથે શિસ્તબદ્ધ રીતે મોટી સંખ્યા માં ઉપસ્થિત રહીએ..

▪️કોઈ ની પણ ઉશ્કેરણી માં ન આવીએ..જોશ માં હોશ ન ખોઈએ..

▪️તમામ સમાજ આપણી આ ધર્મ ની સત્ય ની લડત માં સાથે છે જરૂરી છે માત્ર સંયમ થી કામ લઈ લોકશાહી ઢબે આગળ વધવાની..

▪️ગામડાઓ થઈ લઈ શહેરો સુધી આપણા મેસજ પોહચી શકે એ માટે વોટ્સએપ ગ્રુપ બનાવીએ. અને 100% મતદાન થાય એવું પણ આયોજન કરીએ..

▪️આપણી આ એકતા થકી ભવિષ્યમાં અનેક પ્રશ્ન નું નિરાકરણ આવી જશે હાલ આપણી માંગ માત્ર રૂપાલા ની ટિકિટ કપાય એજ છે..

▪️ભાઈઓ ભેગા થયા છીએ એટલે પરિણામ આવશે પરંતુ આપણા એક પણ ભાઈ ને નુકસાન ન થાય સરકારી સંપત્તિ કે કોઈ ની પ્રાઈવેટ સંપત્તિ ને નુકસાન ન થાય એ આપણી ફરજ બને છે.

▪️માતાજી ના સોગંધ છે .. યાદ રાખજો આંદોલન સફળતાના ઉંબરે છે એક હરકત તેને હાર માં બદલી દેશે.

▪️મીડિયા દ્વારા નોંધ નહિ લેવામાં આવે એટલે આપણે ખુદ મીડિયા બનીએ.. સોશિયલ મીડિયા ના દરેક પ્લેટફોર્મ ટિવટર, ફેસબુક ઈન્સ્ટગ્રામ,યુટ્યુબ નો વધુ ને વધુ ઉપયોગ કરીએ

જય માતાજી..

*આ મેસેજ બધાસુધી પોહચાડો* 🚩🚩🚩

Address

Ahmedabad
380006

Alerts

Be the first to know and let us send you an email when Dr. Jayendrasinh Jadeja posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Dr. Jayendrasinh Jadeja:

Videos

Share

Category