દલિતોના હિતોની બલિ ચઢાવીને પોતાના ઘર ભરનારા દલિતો સામે પણ લડાઈ લડવી જરૂરી છે.
શોષણ કરનાર દરેક સામે મજબુતીથી RDAM લડાઈ લડશે.
Well done RDAM Kutch..
#rdam #rashtriyadalitadhikarmanch #rdamkutch
નમો બુદ્ધાય્ જય ભીમ ઈંકલાબ ઝીંદાબાદ
" सिर्फ हंगामा खड़ा करना हमारा मकसद नहीं "
15/03/2023 ના રોજ માણાવદર મુકામે માણાવદર તાલુકાનાં અરજદારોના 100 ચો.વાર પ્લોટના 249 ફોર્મ ભરી જમા કરાવ્યા હતા. 1 વર્ષથી વધારે સમય સુધી Rashtriya Dalit Adhikar Manch ના
રાષ્ટ્રીય દલીત અધિકાર મંચ જૂનાગઢ અને રાષ્ટ્રીય દલીત અધિકાર મંચ માણાવદરની ટીમ દ્વારા લડત કરવામાં આવી તેમાંથી 116 પ્લોટ ને મંજૂરી આપી દેવામાં આવી છે જ્યારે બાકીના પ્લોટ માટેની અરજી ટૂંક સમયમાં નિકાલ કરવામાં આવશે
તા.28/06/2024 ના રોજ મરમઠ મુકામે દિલીપભાઈ સોંદરવા , મંત્રી રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ જૂનાગઢ તેમજ મરમઠ રાષ્ટ્રીય દલીત અધિકાર મંચ ટીમ
ગામના સરપંચશ્રી પરબતભાઈ ઉપ સરપંચ સુરેશભાઈ બાકુ,
પૂર્વ તલાટી મંત્રી શ્રી રાઠોડ સાહેબ હાલ
તલાટી મંત્રી શ્રી સાગર સાહેબ, ની હાજરીમાં અરજદારોને સ્થળ પર પ્લોટ સોંપી દેવામાં આવ્યા.
(1)રવિ પરસોતમભાઈ સોંદરવા
(2)રાહુ
આજે MRK હેલ્થકેર પ્રા. લિ., હાંસાપુર, પાટણ ખાતે એક અઠવાડીયાથી 400 કામદારોએ પોતાની
૧. પગાર વધારાની,
૨. અવાર-નવાર નોટીસો આપવાની,
૩. મરજી વિરુદ્ધ રાજીનામું લખાવી લેવડાવું,
૪. કર્મચારીઓને છુટા કરવાની ધમકી આપવી વિગેરે
માંગણીઓને લઈને કામ બંધ કરેલ.
જેમાં RDAM ટીમનો સંપર્ક કરતાં એક અઠવાડિયાથી કંપની, લેબર કમિશ્નર અને કામદારોના સતત સંપર્કમાં રહીને આજે અમદાવાદ શ્રમ ભવન ખાતે કંપનીના એડવોકેટ, જવાબદાર પ્રતિનિધિઓ તથા કામદારો સાથે પ્રતિનિધી તરીકે એડવોકેટ ડૉ. મનોજભાઈ પરમાર તથા એડવોકેટ સુબોધ કુમુદ હાજર રહેલ.
કામદારોની માંગણીઓ અને કંપની વચ્ચે થયેલી 2 કલાકની લાંબી મીટીંગ બાદ આજે કંપની અને કામદારો વચ્ચે સુખરૂપ નિવેડો આવી ગયો છે અને આવતીકાલથી કામદારો ફરીથી કામ શરૂ કરશે.
જીવનનો આ પ્રકારની મીટીંગનો પહેલો અનુભવ સુખદ અને સંતોષકારક રહ્યો. કામદારોને પણ ન્યાય મળ્યાનો અહેસાસ થયો.
#મજદુ
राजकोट अग्निकांड के पीड़ितों को न्याय दिलाने के लिए आज राजकोट के व्यापारियों ने #राजकोट_बंध के कॉल का समर्थन करते हुए अपनी दुकानें बंद रखी है।
#rajkotnews #રાજકોટ_બંધ
ભાજપના દલિતોએ અચુક સાંભળવું..
भारत की जमीन पर चीन का कब्जा।